રાલેજ સી.આર.સી.ના મુખપત્ર નવરંગનું વિમોચન રાલેજ પે-સેન્ટર શાળાના આચાર્યશ્રી ડાહ્યાભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું . જે પ્રસંગે રાલેજ સી.આર.સી.ની કુલ નવ શાળાના ૪૨ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા . પ્રસ્તુત તસવીરમાં સી.આર.સી.સી. શ્રી કિરીટકુમાર પટેલ તથા નવરંગ મુખપત્ર ને કરકમળોમાં રાખી મુખપત્રનું વિમોચન કરતાં શ્રી ડાહ્યાભાઈ વાઘેલા સાહેબ દ્રષ્ટિગોચર થાય છે.
નવરંગ મુખપત્ર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો