શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ પ્રેરિત સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળા અંતર્ગત રાલેજ સી.આર.સી. ની કુલ નવ શાળાના ૨૭૮ બાળકોએ ભાગ લઇ વિવેકાનંદના જીવન કવનને સમજવાનો એક નાનકડો પ્રયાસ કર્યો . જેમાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ તરફથી એક પ્રમાણપત્ર અને શાળાને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે . જેનો મુખ્ય ધ્યેય છે , " ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો