રાલેજ સી.આર.સી.ની કુલ નવ શાળાઓમાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં A કેટેગરીમાં કુલ 486 વિદ્યાર્થીઓએ અને B કેટેગરીમાં કુલ 242 વિદ્યાર્થીઓએ મળી કુલ 728 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે દરેક વિદ્યાર્થીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. દહેગામ , જિ. ગાંધીનગર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
શુક્રવાર, 14 માર્ચ, 2014
ગુરુવાર, 13 માર્ચ, 2014
રવિવાર, 9 માર્ચ, 2014
ગુણોત્સવ-૨૦૧૪
તા.- ૦૬/૦૩/૨૦૧૪ અને તા.- ૦૭/૦૩/૨૦૧૪ ના રોજ ગુણોત્સવ -૧૪ અંતર્ગત મૂલ્યાંકન માટે મોભા પ્રા. શાળા અને ઇસનપુર પ્રા. શાળા , તા.- તારાપુર માં મૂલ્યાંકનકર્તા તરીકે શ્રી ભરતભાઈ ચૌધરી ( આચાર્યશ્રી, મોરજ વિદ્યાવિહાર, તા.- તારાપુર ) , શ્રી ઉમેશભાઈ પટેલ ( આચાર્યશ્રી , અરડી પ્રા. શાળા, તા.- પેટલાદ ) અને શ્રી કિરીટભાઈ પટેલ ( સી.આર.સી.સી. રાલેજ , તા.- ખંભાત ) કામગીરી કરી હતી જે શાળાઓની કેટલીક તસવીરો
મોભા પ્રાથમિક શાળા , તા.- તારાપુર
ઇસનપુર પ્રાથમિક શાળા , તા.- તારાપુર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)